Skip to main content

આયુર્ભવ
આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ
શિવરંજની ક્રોસ રોડ, સેટેલાઈટ,
અમદાવાદ..

નમસ્કાર,
હાલના સમયમાં રોગપ્રતિકારક શક્તિ વધારવી એજ ઉપાય જણાઈ રહ્યો છે…

આથી અમે,
ભારત સરકારના આયુષ મંત્રાલયના નિર્દેશ અનુસાર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી કોઈપણ આડઅસર વિનાના આયુર્વેદિક ઓષધોની કીટ બનાવી છે…

રોગપ્રતિકાર શક્તિ વર્ધક કીટ
જેમાં

  1. ગિલોય ઘનવટી (સંશમની વટી) ટેબ્લેટ
  2. ત્રિકટુ ચૂર્ણ
  3. દશમૂલ કવાથ
  4. પથ્યાદી કવાથ ટેબ્લેટ
    એમ કુલ ચાર પ્રકારની ઔષધો છે…

આ કીટ એ 1 વ્યક્તિને 7 દિવસ ચાલે તે પ્રમાણે તૈયાર કરેલી છે..
અને
તે કેવીરીતે લેવાની તેની પુરી જાણકારી મળે તેવું માહિતી કાગળ પણ મૂકેલું છે….

આ 7 દિવસ માટેની દવાઓની 1 વ્યક્તિ માટેની 1 કીટ ની કિંમત રૂ. 135/- છે.

સ્થળ:-
આયુર્ભવ
આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ.
412, અક્ષર કોમ્પ્લેક્ષ, શિવરંજની ચાર રસ્તા
અમદાવાદ.
ગુગલ મેપ્સમાં સરનામું શોધવા માટે આ લીંક ઉપર ક્લિક કરો..
https://maps.app.goo.gl/nU3TejbwFwETiHYA6

તમારે આ કીટ કુરિયર દ્વારા તમારા મંગાવી હોય તો આપ….
▪️પૂરું નામ,
▪️ સરનામું પિન કોડ નંબર સાથે,
▪️આપનો કોન્ટેક્ટ નંબર,
▪️તમને જોઈતી કીટ ની સંખ્યા,

આટલી વિગત આપ આ નંબર 9428023753
મેસેજ કે WhatsApp કરશો…
ત્યારબાદ ની માહિતી તમને તેના પ્રતિઉત્તર માં મળશે…

તમારા સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ…